ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુ:ખ આવવાનાં હોય તે પણ ટળી જાય, ને સાધને કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. ૧૧૫
ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુ:ખ આવવાનાં હોય તે પણ ટળી જાય, ને સાધને કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. ૧૧૫