અને હૈયામાં જ્ઞાન ભર્યું છે, એ તો હજી બહાર કાઢયું નથી, કેમ જે સાંભળનાર આગળ પાત્ર ન મળે, ને એ જ્ઞાન તો બ્રહ્માના આયુષ્ય પર્યંત કરીએ, તો પણ તે ખૂટે નહિ, પણ તે કહ્યાની તો નિવૃત્તિ આવતી નથી. ૧૧૬.