ઇન્‍દ્રિયો અંત:કરણનાં દુ:ખ આવતાં હોય તેનું કેમ કરવું ? એ પ્રશ્નનો ઉત્તર : જે એ તો મોટા મોટાને પણ આવતાં, માટે તેનું સહન કરવું. એ તો સ્‍વાભાવ કહેવાય. ૧૧૭.