મહારાજ ભગવાન છે તેના સ્‍વરુપમાં વળગી રહેવું. ને ગૃહસ્‍થને અગિયાર નિયમ પાળવા ને ત્‍યાગીને ત્રણ ગ્રંથ પાળવા. એટલું જ કરવાનું છે, બીજું  કાંઇ કરવું નથી. ૧૧૯