Last Updated: May 5, 2025
કોટિ જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય, ને બ્રહ્મરુપ કરી મૂકે, જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો. ૧૨૦