અને બીજા દોષને મહારાજ ગણતા નથી. પણ ચાર દ્રોહને ગણે છે, તે એક ભગવાન, બીજા આચાર્યજી, ત્રીજા સાધુ ને ચોથા સત્‍સંગી છે, માટે એ ચારનો દ્રોહ ન કરવો. ૧૨૩