અને વાસના ટળે તોપણ દેહનો ભાવ રહી જાય. ઋષભદેવ ભગવાનનો દેહ પડવાનો થયો, ત્‍યારે મુખમાં પાણાનો કોળિયો મૂકયો. તે શાથી ? જે ખાવાનો અભ્‍યાસ ટાળવા માટે, એમ વાત સમજવી. ૧૩૫