કદાપિ રાજી થઇને માથે હાથ મૂકીએ તો પણ જ્ઞાન કેમ થાય ? એ તો વાતે કરીને થાય. ને રાજી થાય તો બુદ્ધિ આપે, તેથી વાત સમજાય. ૧૩૬