અને ઇન્દ્રિયો અંત:કરણ તો મુંબઇ ને સુરતનાં તળનાં માણસ જેવાં છે. તેને સત્સંગ થાય નહિ. ને માંહિલો કજીયો તો બહુ ભારે છે. તે જેને આડો આવે તે જાણે. એ તો મધરાસીના રંગની પેઠે માયાના પાસ લાગે છે, તેથી વાત અડતી નથી. ૧૩૮
અને ઇન્દ્રિયો અંત:કરણ તો મુંબઇ ને સુરતનાં તળનાં માણસ જેવાં છે. તેને સત્સંગ થાય નહિ. ને માંહિલો કજીયો તો બહુ ભારે છે. તે જેને આડો આવે તે જાણે. એ તો મધરાસીના રંગની પેઠે માયાના પાસ લાગે છે, તેથી વાત અડતી નથી. ૧૩૮