અને સાધને કરીને કદાપિ નિર્વાસનિક થવાશે, તો પણ શું પાકયું ? ને તેણે કરીને શું ફળ છે ? એ તો ઝાડવાં જેવો  છે ને ભગવાનની નિષ્‍ઠા છે, ને વાસના છે તો પણ તેની શી ફીકર છે ? ને તેનો શો ભાર છે ? ઇત્‍યાદિક બહુ બળની વાત કરી. ૧૩૯