અને તપાસીને જોયું, તે આપણે તો વિષયનો સંબંધ હોય ત્‍યારે પ્રભુ ભજાય પણ તે વિના ભજાય નહિ, અને ખાવાનું, રહેવાનું આદિક સાનુકૂળ હોય તો ભજાય. ૧૪૧