ભગવાને મોહ તે શા સારુ કર્યો હશે ? એમ સંકલ્‍પ કરીને તપાસ કર્યો,  તો જણાયું જે એ સમજીને કર્યું છે, નીકર બ્રહ્માંડ ચાલત નહિ. ૧૫૦