મોટાને વિષે સદ્ભાવ એ જ નિર્વાસનીકપણનો હેતુ છે, ને મોટાને વિષે અસદ્ભાવ એ જ વાસનાનો હેતુ છે. અને ભગવાન ઓળખાણા, સાધુ ઓળખાણાં, હવે સમજી રહ્યા. હવે કાંઇ ધ્રોડ કરવો નહિ. ૧૫૨