અને મહારાજનો મત તો કથા, કીર્તન, વાર્તા, ઘ્યાન એ જ કરાવવું છે. ને માણસને તો સ્વવભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહિ, ત્યારે હવે આપણે શું કરીએ ? ને આવો યોગ છે તેમાં નહિ સમજાય ને સ્વાભાવ મૂકીને મોટા સાથે નહિ જોડાય તો તે મોડો ધામમાં જાશે, એમાં કાંઇ ભગવાનને ઉતાવળ નથી. ને આ કારખાનાં તો દહોડે દહોડે વધતાં જાશે. ૩૨૪