અને લાકડાં, પાણા, ઇંટાળા અને માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થાય છે. ને ભગવાનની મૂર્તિ આગળ તો સર્વે કાળરુપ છે, ને કથા છે એ ભગવાનની મૂર્તિ છે, તે થકી સમજણની દ્ઢતા થાય છે, માટે એનો અભ્‍યાસ રાખવો. ૧૫૫