અને નરનારાયણાનંદ સ્‍વામી એ તો નરનારાયણ જેવા છે. એણે ત્રણ વર્ષ સુધી ડોશીયુંની સભામાં બુરાનપુરમાં વાતુ કરિયું, તેથી મહારાજે તેને નરનારાયણ કહીને પૂજા કરી, ને તેના દીકરા યોગાનંદ સ્‍વામી ને કૃષ્ણાનંદ સ્‍વામી થયા હતા, એ તો મોટા મોટા પણ સંસારમાં રહીને આવ્‍યા છે. ૧૫૬