અને કોટિ કલ્પે પણ જ્ઞાન કર્યા વિના છુટકો નથી. તે શું જે ‘નિજાત્માનમ્ બ્રહ્મરુપં’ એ શ્લોકમાં કહ્યું એમ માનવું. જે ગુજરાતની પૃથ્વીમાં પાણો ન આવે તેમ. હરિભકતને તો વિષય કહેવાય નહિ. એને તો આજ્ઞા છે. ૧૫૮
અને કોટિ કલ્પે પણ જ્ઞાન કર્યા વિના છુટકો નથી. તે શું જે ‘નિજાત્માનમ્ બ્રહ્મરુપં’ એ શ્લોકમાં કહ્યું એમ માનવું. જે ગુજરાતની પૃથ્વીમાં પાણો ન આવે તેમ. હરિભકતને તો વિષય કહેવાય નહિ. એને તો આજ્ઞા છે. ૧૫૮