અને સૂર્યની કોઇને ઉપમા દેવાય ? એ તો એક જ. તેમ ભગવાન પણ એક જ. ને અનંત અવતાર તે સર્વે એક ભગવાનનું દીધું ઐશ્વર્ય પામ્‍યા છે. આવો સમો પૃથ્‍વી ઉપર આવ્‍યો નથી ને આવશે પણ નહિ, આ સાધુ પણ આવ્‍યા નથી ને  આવશે પણ નહિ. ને આ ભગવાન પણ આવ્‍યા નથી ને આવશે પણ નહિ. અનંત અવતાર થઇ ગયા ને અનંત અવતાર થાશે, પણ આ સાધુ ને આ ભગવાન તે આવ્‍યા નથી ને આવશે પણ નહિ. ૧૬૨