અને આ સાધુ જેવા છે એવા જણાય, તો તેને મૂકીને છેટે ખસાય નહિ, ને કાંઇક ચમત્‍કાર જણાવે, તો તો વ્‍યાપકાનંદ સ્‍વામીની પેઠે બંધીખાનાં થાય, માટે કાંઇ નથી દેખાડતાં તે પણ ઠીક છે. ૩૨૫