અને આ જીવને કોઇ દહાડે ઘડપણ આવતું હશે કે નહિ ? એમ કહીને વળી કહ્યું : જે જીવને જ્ઞાન થાય ત્યારે ઘડપણ આવે પણ તે વિના તો ઘડપણ આવે નહિ. ૩૨૮
અને આ જીવને કોઇ દહાડે ઘડપણ આવતું હશે કે નહિ ? એમ કહીને વળી કહ્યું : જે જીવને જ્ઞાન થાય ત્યારે ઘડપણ આવે પણ તે વિના તો ઘડપણ આવે નહિ. ૩૨૮