આપણું કલ્‍યાણ તો પ્રત્‍યક્ષ ભગવાનને આશરે કરીને છે. ને શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્‍યાણને અર્થ છે, કેમ જે આપણો ગુણ આવે તેનું પણ કલ્‍યાણ થાય. ૧૯૪