અને બ્રહ્મભાવ ને મહિમાની વાત ઝાઝી કહેતા નથી, કેમજે એમાંથી તો માણસ ગાંડા થઇ જાય છે, તે સારુ વર્તમાન ને પુરુષપ્રયત્‍નની વાત કરીએ છીએ, કેમજે અનંત જીવને પ્રભુ ભજાવવા છે માટે. ૧૯૬