સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે, ને તે કરતાં સ્‍મૃતિ રાખવી તે અધિક છે, ને તે કરતાં ઘ્‍યાન કરવું તે અધિક છે, ને તે કરતાં પોતાના આત્‍માને વિષે ભગવાનને ધારવા તે અધિક છે. ૨૦૧