અને સર્વકર્તા તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જાવું હોય તો જવાય નહિ, ને ઊંઘમાં ગયા હોઇએ ને પછી ચોર આવીને લૂંટીને લઇ જાય, પણ આપણાથી જગાય નહિ, માટે સર્વકર્તા તો  ભગવાન છે. ૨૦૨