અને ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ તે સર્વે જાણે છે. ને જેને ખોળે માથું મૂકયું છે તે રક્ષા કરશે, ને આપણું તો ભગવાન બહુ માની લે છે. ૩૨૯
અને ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ તે સર્વે જાણે છે. ને જેને ખોળે માથું મૂકયું છે તે રક્ષા કરશે, ને આપણું તો ભગવાન બહુ માની લે છે. ૩૨૯