અને હાલનો આવેલો હશે તેને અક્ષરધામનું સુખ આવતું હશે, ને મહારાજનો મળેલો હશે ને મુકતાનંદ સ્‍વામીનો મળેલો હશે તેને અક્ષરનું સુખ આવતું નહિ હોય, એમ સમજણમાં રહ્યું છે. ૨૧૦