આપણને જ્ઞાન તો આવડે નહિ ને વૈરાગ્ય તો છે નહિ, માટે ‘હું ભગવાનનો ને એ મારા’ એમ સમજવું ને હેત તો પંદર આના સંસારમાં છે ને એક આનો અમારામાં છે, ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે એ સમર્થ છે તે કરશે, એ એની મોટાઇ છે. ૨૧૧
આપણને જ્ઞાન તો આવડે નહિ ને વૈરાગ્ય તો છે નહિ, માટે ‘હું ભગવાનનો ને એ મારા’ એમ સમજવું ને હેત તો પંદર આના સંસારમાં છે ને એક આનો અમારામાં છે, ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે એ સમર્થ છે તે કરશે, એ એની મોટાઇ છે. ૨૧૧