અને જ્ઞાનીને ભગવાને પોતાનો આત્‍મા કહ્યો છે તે ઉદ્ધવ જ્ઞાની, ને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા પણ જ્ઞાન વિના અધુરું, ને સચ્‍ચિદાનંદ સ્‍વામીને તરસ લાગી તેથી મહારાજને તરસ છીપે નહિ, પછી સચ્‍ચિદાનંદ સ્‍વામીને પાણી પાયું, ત્‍યારે મહારાજને તરસ છીપી. તો પણમહારાજનો મત ‘નિજાત્‍માનં બ્રહ્મરુપં’ માનવું એમ છે. ૩૩૦