અને ભગવાનને નિર્દોષ સમજવાથી મોક્ષ થઇ રહ્યો છે, ને દોષ ટાળવાનો અભ્‍યાસ કરે તો ટળી જાય, નીકર દેહ રહે ત્‍યાં સુધી દુ:ખ રહે. ને દોષ જણાય છે તે સર્વે તત્‍વના દોષ છે. ૨૩૩