અને જડભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહિ તે શા સારુ ? જે પરમેશ્વર ભજવામાં બંધન થાય તે સારુ ગાંડા કહેવાણા. ને બીજા આ લોકમાં લઇ મંડે તેને માણસ ડાહ્યા કહે છે, પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં એ ડાહ્યા નથી. ૩૩૨
અને જડભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહિ તે શા સારુ ? જે પરમેશ્વર ભજવામાં બંધન થાય તે સારુ ગાંડા કહેવાણા. ને બીજા આ લોકમાં લઇ મંડે તેને માણસ ડાહ્યા કહે છે, પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં એ ડાહ્યા નથી. ૩૩૨