અને માયાનું બહુ બળ છે, તે માયા તો વૈરાગ્‍ય ને પણ ખાઇ જાય ને આત્‍મનિષ્‍ઠાને પણ ચાવી જાય કેમજે પૃથ્‍વીના જીવ તે પૃથ્‍વીમાં ચોટે. ૨૪૦