ભગવાન અને સાધુનું મહાત્મ્ય જેમ છે તેમ ઓળખાતું નથી, તે કોઇને બે આના, કોઇને ચાર આના ને કોઇને આઠ આના, પણ જેવું છે એવું જણાતું નથી. ને સાંખ્ય તો મુદલ નથી, ને સાંખ્ય વિના કસર ટળે નહિ. ૨૪૨
ભગવાન અને સાધુનું મહાત્મ્ય જેમ છે તેમ ઓળખાતું નથી, તે કોઇને બે આના, કોઇને ચાર આના ને કોઇને આઠ આના, પણ જેવું છે એવું જણાતું નથી. ને સાંખ્ય તો મુદલ નથી, ને સાંખ્ય વિના કસર ટળે નહિ. ૨૪૨