પછી વળી સ્વરૂપાનંદસ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, ‘હે મહારાજ ! સત્સંગી કા કૈસા કલ્યાન હોતા હૈ ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘જૈસા કલ્યાન મોટા મોટા અવતારકા હોતા હે તૈસા કલ્યાન સત્સંગીકા હોતા હૈ ’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘ગુરુસાહેબ ! તબ તો બોત બડા કલ્યાન હોતા હૈ.’ ।।૧૦।।